________________
૧૨૦
ગણિત-રહસ્ય બરાબર નજરે પડવાના. આ પરથી એ નિર્ણય થવાને કે પીળા તથા રાતા રંગના યંત્રે પાછા ફરેલા છે કે જેમનું મૂલ્ય અનુક્રમે ૧ + ૧૬ = ૧૭ છે. એટલે ૩૧ – ૧૭= ૧૪ એ જિજ્ઞાસુએ ધારેલો આંક છે. - જિજ્ઞાસુ પાસે લીલા, વાદળી અને નીલ રંગના ત્રિકેણિયાવાળા યંત્રે છે, તેનું મૂલ્ય અનુક્રમે ૨ + 4 + ૮ = ૧૪ છે.
અથવા એમ માને કે પાછાં ફરેલાં યંત્રને રંગ લીલે, વાદળી અને તે છે, તે તેમનું મૂલ્ય અનુક્રમે ૨+૪+ ૧૬ = ૨૨ થયું. એટલે ૩૧ – ૨૨ = ૯ ને આંક જિજ્ઞાસુએ ધારેલે છે. જિજ્ઞાસુ પાસે પળે અને નીલ એવા બે યંત્રે છે, તે અનુક્રમે ૧ + ૮= ૯ નું મૂલ્ય દર્શાવે છે.
કેટલાક કાર્ડની પાછળ કાળી છીંટ અને રંગીન ખૂણિયા ન ચોડતાં ચીકણે પીળા રંગને આર્ટ પેપર કે એ જ બીજે કઈ કાગળ ચડે છે અને તેના પર રંગીન પિનસીલનું ચિત્રામણ કરે છે. તેમાં તેમના સંકેત પ્રમાણે ૧, ૨, ૩, ૪ અને ૫ ની સંજ્ઞાઓ ગોઠવાયેલી હોય છે. | મુખ્ય મુદ્દો એ છે કે કયા ક્રમનાં યંત્રે પાછા ફર્યા તે ગણિતશે બરાબર જાણી લેવું જોઈએ. પછી તેને માર્ગ ઘણે સરલ છે.
પરંતુ આટલે વિધિ તો ધારેલા આંક અંગે થયે. જે ધારેલો પ્રશ્ન કહે છે, તે તે માટે ૩૧ પ્રશ્નોની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને તેની આગળ કમાંક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org