SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ગણિત રહસ્ય યંત્રોને સરવાળા કરી જુઓ, એટલે વસ્તુ ખરાખર ખ્યાલમાં આવી જશે. ૧ ૨ ૩ ૧ ૪ ૧ + ૨ + ૨ = ૧૩. આ રીતે જે યંત્રો પાછા ફરે તેના પરથી આપણે જિજ્ઞાસુના ધારેલા આંક કહી શકીએ છીએ. તે માટે માત્ર ઘેાડા અભ્યાસની જરૂર છે. અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ પ્રયાગને વધારે રહસ્યમય બનાવવા માટે પાંચ કા ખાના ટુકડા લઈ તેની એક બાજુ કાગળ ચેાડી તેના પર આ ય ંત્રા લખવામાં આવે છે અને તેની બીજી બાજુએ કાળી છી’ટ લગાડી દેવામાં આવે છે, જેથી એ ટુકડા લાંબા વખત સુધી સચવાઇ રહે અને દેખાવમાં પણ સારા લાગે. પર ંતુ તેમાં એક યુક્તિ એ કરવામાં આવે છે કે છી’ટવાળા ભાગના ચારે છેડાએ જુદી જુદી ાતની છીટના નાનકડા ત્રિકોણીયા ચાડી દેવામાં આવે છે, જેથી પાછાં વાળેલાં યંત્રાને હાથમાં લીધા વિના દૂરથી જોઈ ને જ જિજ્ઞાસુના ધારેલા અક કહી શકાય. તે માટે અમારી પદ્ધતિ નીચે મુજબ છે પ્રથમ તે યગીર’ એ શબ્દ યાદ રાખવા. આ 6 યંત્રસખ્યા. મથાળે લખેલા પહેલેા આંક. < " યગીર ” શબ્દ અંગ્રેજી ભાષાના YGBIR એ પાંચ અક્ષરાના બનેલા છે, તેમાં Y થી yellow એટલે પીળે રંગ સમજવેા, G થી green એટલે લીલા રંગ સમજવે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy