________________
૧૧૭
ધારેલે પ્રશ્ન કહેવાની રીત
- યંત્ર પાંચ
| ૨૯ | ૩૦
હવે કઈ જિજ્ઞાસુને એમ કહેવામાં આવે કે તમે આ ચંગેમને કોઈ પણ આંક ધારે અને એ આંક જે જે યંત્રમાં હોય તે તે યંત્ર તમારી પાસે રાખી ત્યે અને બાકીના યંત્રે પાછાં આપે, તે તેના આધારે જિજ્ઞાસુએ કર્યો આંક ધાર્યો છે, તે કહી શકાશે.
આમાં રહસ્ય એટલું જ છે કે પાંચેય યંત્રને સરવાળે ૩૧ થાય છે. તેમાંથી પાછા વાળેલાં યંત્રોની સંખ્યા આદ કરીએ તે જિજ્ઞાસુએ ધારેલી સંખ્યા આવી જાય છે. દાખલા તરીકે જિજ્ઞાસુએ ૧૩ ની સંખ્યા ધારી તે તે ૧, ૩ અને ૪ કમાંકવાળા યંત્રે પોતાની પાસે રાખશે અને ૨ તથા ૫ કમાંકવાળા યંત્રો પાછા આપશે. અહીં ગણના એમ કરવાની કે –
યંત્રસંખ્યા.
મથાળે લખેલે પહેલે આંક.
મ
* | ૧૬
૨ + ૧૬ = ૧૮. ૩૧ માંથી ૧૮ ગયા, બાકી રહ્યા ૧૩. આ ૧૩ ને આંક તેણે ધારેલે છે. હવે તેની પાસેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org