________________
હજારો વિકલ્પને એક જ ઉત્તર
૧૦૩ તેમ કર્યું નથી, એટલે વિદ્યા વિસરાઈ રહી છે અને તેવા પર રોટલી નાખ્યા પછી તેને ડી ડી વારે ફેરવવી જોઈએ તેમ ફેરવી નથી, તેથી તે દાઝી રહી છે.
ચેલાના આ ઉત્તરથી ગુરુ ખુશ થયા.
એક વાર એક પટેલને પાંચ માણસેએ જુદા જુદા પ્રશ્નો પૂછયા :
પહેલે પ્રશ્ન-બેડૂત કયે સારે? બીજે પ્રશ્ન–ડે કિયે શેલે? ત્રીજો પ્રશ્ન–ખાટલે કે જોઈએ ? ચોથો પ્રશ્ન—નિશાળીયે કેવું હોય? પાંચમે પ્રશ્ન–કે સરદાર માન પામે?
પટેલ ઘણું હોશિયાર હતા, એટલે તેમણે એ પાંચેય પ્રશ્નને એક જ ઉત્તર આપે કે “પાટીદાર મતલબ કે ખેડૂતમાં પાટીદાર સારે હોય છે, કારણ કે તેના જેવી સારી ખેતી બીજે કઈ કરી શકતો નથી. ઘોડે પાટીદાર હોય તે જ શોભે છે, કારણ કે તેથી રસ્તે જલ્દી કપાય છે. ખાટલે પાટીદાર હોય તે જ શેભે છે, કારણ કે તેથી સૂવા ટાણે આરામ મળે છે. નિશાળીયે પાટીદાર એટલે હાથમાં પાટીવાળો હોય તે જ શેભે છે. અને સરદાર પાટીદાર હોય એટલે કે જમીનને માલીક હોય તે જ માન પામે છે, અન્યથા માન પામતે નથી. આ શબ્દનું અર્થગૌરવ સમજાવવા માટે સાહિત્યમાં આવાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org