________________
૧૦૨
ગણિત-રહસ્ય તેને અર્થ પહેલી રાણી એમ સમજી કે સો નાસ્તિ નજીક કેઈ સરઃ સરેવર નથી, તે પાણી ક્યાંથી લાવું? બીજી રાણી એમ સમજી કે રાતે નાસ્તિ-ભાથામાં શારઃ એટલે બાણ નથી, તે શિકાર શી રીતે કરું? અને ત્રીજી રાણું એમ સમજી કે જે નાતિએટલે ગળામાં ઘર નથી, અર્થાત્ ગળું બેસી ગયું છે, તે શી રીતે ગાઉં?
આપણુ દેશમાં ગુરુ-ચેલાની પ્રશ્નોત્તરી પ્રસિદ્ધ છે. જેમાં ચાર-ચાર પ્રશ્નોને એક જ ઉત્તર અપાય છે. જેમકે –
પાન સડે, ઘેડા હટે, વિદ્યા વિસર જાય;
તવા ઉપર રોટી જલે, કહો ચેલા કર્યું થાય? (૧) પાન સડી રહ્યા છે, તેનું કારણ શું? (૨) ઘેડે હઠી રહ્યું છે, તેનું કારણ શું? (૩) વિદ્યા વિસરાઈ જાય છે, તેનું કારણ શું ? (૪) તવા ઉપર રોટલી દાઝી રહી છે, તેનું કારણ શું ?
ચેલે ઉત્તરમાં કહે છે કે “ગુરુજી! ફેરવ્યા વિના.” આમાં ચારેય પ્રશ્નના ઉત્તર આવી જાય છે. પાન એટલે નાગરવેલનાં પાનને ફેરવ્યાં નથી અને એમને એમ પડ્યા રહેવા દીધા છે, માટે તે સડી રહ્યાં છે. ઘોડાને પણ ફેર નથી, એટલે કે રજ છેડે થોડે દેડાવવું જોઈએ, તે રીતે દેડા નથી, માટે તે હઠ કરી રહ્યો છે. વિદ્યાને રાજ ફેરવવી જોઈએ, એટલે કે તેનું પરાવર્તન કરવું જોઈએ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org