SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] હજાર વિકલ્પનો એક જ ઉત્તર જે પ્રશ્ન એ ઉત્તર, એ તે આપણે સહુ કઈ જાણીએ છીએ. કેટલીક વાર એવું બને છે કે ત્રણ, ચાર કે પાંચ પ્રશ્નને એક જ ઉત્તર અપાય છે. જેમકે – એક ભીલ રાજા પિતાની ત્રણ રાણીઓને સાથે લઈને કિઈ ગામ તરફ જઈ રહ્યો હતો. તે વખતે એક રાણીએ કહ્યું: “હે નાથ ! મને બહુ તરસ લાગી છે. માટે પાણી લાવી આપે.” બીજી રાણીએ કહ્યું: “હે સ્વામી! મારાથી હવે ભૂખ્યા રહેવાતું નથી, માટે કઈ પ્રાણુને શિકાર કરે” અને ત્રીજી રાણીએ કહ્યું: “હે પતિદેવ ! આ માર્ગ બહુ કંટાળા ભરેલ લાગે છે, માટે આપ એવું સુંદર ગીત ગાઓ કે જેથી મારું મન પ્રસન્ન થાય.” - તેના જવાબમાં ભીલ રાજાએ માત્ર એટલું જ જણાવ્યું કે “સો નથિ.” આ વાત પ્રાચીન કાળની છે અને જે વખ બેલાયા તે પ્રાકૃત ભાષાના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy