________________
ઉત્તરની અચૂક આગાહી
બંને મહાશયે તે પ્રમાણે કરે છે.
ગણિતજ્ઞ– મહાશય! તમારી પાસે જે પરબીડિયાં આવ્યાં છે, તેમાંથી કાગળની કાપલીઓ કાપી લો અને તેમાં. જે સંખ્યાઓ લખી છે, તેને એક કાગળ પર સરવાળે. કરે. મહાશય! તમે પણ તમારા પરબીડિયામાંની કાપલીઓ કાઢી, આ જ રીતે તેને સરવાળે કરે. એ સરવાળે. તમારે મનમાં રાખવાને છે, જાહેર કરવાનું નથી.
બંને મહાશયે સરવાળે કરે છે. - ગણિતજ્ઞ– મહાશય ! તમને પ્રાપ્ત થયેલી સંખ્યાઓને સરવાળે કરી લીધો?
જ મહાશય–હા જી ! ગણિતજ્ઞ–તમારા સરવાળાની રકમને ૧૫૪થી ગુણે૪ મહાશય–ગુણ્યા. ગણિતજ્ઞ–આવેલી સંખ્યામાં ૨પ ઉમેરે. # મહાશય–ઉમેર્યા. ગણિતજ્ઞ–આવેલી સંખ્યાને ૧૪ થી ભાગેઆ હસાહસ. જ મહાશય–ભાગ્યા. ગણિતજ્ઞ–કંઈ શેષ વધે છે? જ મહાશય—હા જી. ગણિતજ્ઞ–શેષ સંખ્યામાં ૮ ઉમેરે. વ મહાશય–ઉમેર્યા. ગણિતજ્ઞ–આવેલી સંખ્યાને ૩૬ થી ગુણે
Jain Educationa International
For Personal and Private Use Only
VWVWW.jainelibrary.org