SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૮૫ જે રકમ આવી તેના ચતુર્થાં સ્થાને એટલે કે હજારના સ્થાને રહેલા આંકડા ચેકી નાખે અને તે રકમની નીચે લખી તેના સરવાળે કરે. એમ કરતાં આવેલું પરિણામ— = ૫૫૫ હવે પ્રયાગકારે જિજ્ઞાસુને કહેવાનું કે તમે જે રકમ મૂળ લખેલી છે, તેમાંથી આ રકમ બાદ કરો. એટલે પરિણામ નીચે મુજબ આવવાનુ : ૫૫૪ + ૧ ૮૧૨ -૫૫૫ =૨૫૭ હવે પ્રયાગકાર પ્રથમ મહાશયને કહે છે કે આપ આપના આંકડા બોલા. તે કહે છે કે ૨. એટલે પ્રયાગકાર જિજ્ઞાસુને કહે છે કે તમારા પહેલા અંક ૨ છે ? જિજ્ઞાસુ હા પાડે છે. આ જ રીતે બીજાને પૂછતાં તે પ કહે છે અને ત્રીજાને પૂછતાં ૭ કહે છે, જે જિજ્ઞાસુની રકમના બીજા અને ત્રીજા અક બરાબર છે. Jain Educationa International પરિણામ બરાબર આવી જતાં પ્રેક્ષકોમાં આશ્ચર્ય નુ `માજુ ફેલાય છે અને ગણિત એક રહસ્યમય વિષય હાવા અંગે તેમની શ્રદ્ધા મજબૂત છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy