________________
અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન
૮૫
જે રકમ આવી તેના ચતુર્થાં સ્થાને એટલે કે હજારના સ્થાને રહેલા આંકડા ચેકી નાખે અને તે રકમની નીચે લખી તેના સરવાળે કરે.
એમ કરતાં આવેલું પરિણામ—
= ૫૫૫
હવે પ્રયાગકારે જિજ્ઞાસુને કહેવાનું કે તમે જે રકમ મૂળ લખેલી છે, તેમાંથી આ રકમ બાદ કરો. એટલે પરિણામ નીચે મુજબ આવવાનુ :
૫૫૪
+ ૧
૮૧૨
-૫૫૫
=૨૫૭
હવે પ્રયાગકાર પ્રથમ મહાશયને કહે છે કે આપ આપના આંકડા બોલા. તે કહે છે કે ૨. એટલે પ્રયાગકાર જિજ્ઞાસુને કહે છે કે તમારા પહેલા અંક ૨ છે ?
જિજ્ઞાસુ હા પાડે છે.
આ જ રીતે બીજાને પૂછતાં તે પ કહે છે અને ત્રીજાને પૂછતાં ૭ કહે છે, જે જિજ્ઞાસુની રકમના બીજા અને ત્રીજા અક બરાબર છે.
Jain Educationa International
પરિણામ બરાબર આવી જતાં પ્રેક્ષકોમાં આશ્ચર્ય નુ `માજુ ફેલાય છે અને ગણિત એક રહસ્યમય વિષય હાવા અંગે તેમની શ્રદ્ધા મજબૂત છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org