SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ગણિત-રહસ્ય પ્રયોગકાર નીચેની પ્રક્રિયાથી લાવી આપે છે અને સહુને આશ્ચર્યમાં ડૂબાડી દે છે. ધારો કે જિજ્ઞાસુએ ૮૧રની સંખ્યા લખી છે અને થા; રવ તથા 7 એ ચેકેલા અંકમાંથી ૨૫૭ની સંખ્યા બની છે, તે પ્રેગકારે જિજ્ઞાસુને ગણિત કરાવી ઉત્તરમાં ૨૫૭ની સંખ્યા લાવવી જોઈએ, તે નીચે પ્રમાણે લાવવામાં આવે છે - પ્રવેગકાર-(જિજ્ઞાસુને) જુએ મહાશય, તમે પ૦૧ થી ૯૯૯ સુધીમાં એક સંખ્યા લખેલી છે. તેની નીચે ૭૪ર લખે અને તે બંને રકમને સરવાળે કરે. અહીં પ્રવેગકાર જે રકમ ઉમેરવાનું કહે છે, તે જ ખરી મહત્વની છે. આ રકમને નિર્ણય ૯૯૯ ના આધારે થાય છે, એટલે ૯૯૯માંથી જ્ઞાત સંખ્યા ૨૫૭ બાદ કરવામાં આવે છે અને તેનું પરિણામ ૭૪ર જિજ્ઞાસુને લખાવવામાં આવે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે ––ા એ અંકે એકવાથી જે જ્ઞાત સંખ્યા અને તે ૯૯ માંથી બાદ કરવી અને બાકી રહેલી સંખ્યા જિજ્ઞાસુને લખાવવી. તેમાં જરાપણ ભૂલચૂક થઈ તે ઉત્તર ખોટો આવવાને, માટે બાદબાકી કરાવવામાં ખાસ સાવધાની રાખવી. પછીની પ્રક્રિયા તે દરેક હિસાબમાં સરખી જ છે. તે આ પ્રમાણે કરાવવામાં આવે છે – જિજ્ઞાસુએ લખેલી ૮૧૨ પ્રવેગકારે લખાવેલી + ૭૪૨ ૧૫૫૪ Jain Educationa International For Personal and Private Use Only VWVWW.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy