________________
[ ૧૧ ] અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન
“એક અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન થઈ શકે ખરૂં? ” પ્રથમ ક્ષણે તે એમ જ લાગે છે કે થઈ શકે નહિ, પરંતુ ગણિતને પ્રગ એ હકીક્ત સિદ્ધ કરી આપે છે, એટલે આપણે એ ધારણું સુધારવી ઘટે છે.
સામાન્ય રીતે આ પ્રયોગ સે, બસે કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળી કે મિજલસ સમક્ષ કરી બતાવવામાં આવે છે, કારણ કે તેમાં રસની-કુતૂહલની જે જમાવટ થાય છે, તે તદ્દન નાની મંડળી કે મિજલસમાં થતી નથી. આમ છતાં કુશલ ગણિતજ્ઞ નાની મંડળી કે મિજલસ સમક્ષ પણ આ પ્રયોગ કરવા ધારે તે કરીને. પ્રિક્ષકવર્ગને આશ્ચર્યમુગ્ધ બનાવી શકે છે.
આ પ્રેમ કરવા માટે નીચેની વસ્તુઓની જરૂર પડે છે (૧) કુલકેપ કેરે કાગળ. (૨) કોરા કાગળની નાની ચાર-પાંચ કાપલીઓ. (૩) લાલ-વાદળી પેનસીલ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org