SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૮૧ કરા કુશ્કેપ કાગળમાં નીચે પ્રમાણે આંકડા મોટા કદમાં લખી રાખવા જરૂરી છે. પ્રેક્ષકવર્ગ વિવિધ ભાષાભાષી હોય તે આ આંકડા અંગ્રેજીમાં લખવા જોઈએ. છે 6 ૩ ૦ - 0 જે હ જ 0 - » જ - = 1 m 6 6 ૧ * આ કાગળ પ્રકારે પોતાની પાસે રાખવાને હોય છે. સામાન્ય રીતે આવા પ્રયોગ વખતે પ્રવેગકાર પિતાની પાસે એક મોટું ટેબલ મૂકાવે છે અને તેના પર એક કલીપ-બેડ કે એવું જ કંઈ રખાવે છે, તેમાં આ કાગળ ભેરવી રાખવામાં આવે છે. આ પ્રયોગની શરૂઆત કરતાં પ્રયોગકારે મિજલસમાંથી કેઈપણ એક વ્યક્તિને ઊભા થવાનું આમંત્રણ આપવું જોઈએ અને તેના હાથમાં કોરા કાગળની કાપલી આપી તેને ૫૦૧ થી ૯ સુધીની કઈ પણ એક સંખ્યા લખવાનું જણાવવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy