________________
અજ્ઞાત સંખ્યાનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૮૧
કરા કુશ્કેપ કાગળમાં નીચે પ્રમાણે આંકડા મોટા કદમાં લખી રાખવા જરૂરી છે. પ્રેક્ષકવર્ગ વિવિધ ભાષાભાષી હોય તે આ આંકડા અંગ્રેજીમાં લખવા જોઈએ.
છે
6
૩
૦
-
0
જે
હ
જ
0
-
»
જ
-
=
1
m
6
6
૧
*
આ કાગળ પ્રકારે પોતાની પાસે રાખવાને હોય છે. સામાન્ય રીતે આવા પ્રયોગ વખતે પ્રવેગકાર પિતાની પાસે એક મોટું ટેબલ મૂકાવે છે અને તેના પર એક કલીપ-બેડ કે એવું જ કંઈ રખાવે છે, તેમાં આ કાગળ ભેરવી રાખવામાં આવે છે.
આ પ્રયોગની શરૂઆત કરતાં પ્રયોગકારે મિજલસમાંથી કેઈપણ એક વ્યક્તિને ઊભા થવાનું આમંત્રણ આપવું જોઈએ અને તેના હાથમાં કોરા કાગળની કાપલી આપી તેને ૫૦૧ થી ૯ સુધીની કઈ પણ એક સંખ્યા લખવાનું જણાવવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org