________________
અપેક્ષાએ પહેલું ગુણસ્થાન આદિ-સહિત અને અંત-સહિત છે, તેના સિવાય બધા સાદિ-સાંત છે—આદિ-સહિત અને અંત–સહિત છે.
શેષ ગુણસ્થાનોનો કાળ
બીજા ગુણસ્થાનનું કાળ-માન છ આવલિકા.
ત્રીજા ગુણસ્થાનનું કાળ-માન અંતર્મુહૂર્ત.
ચોથા ગુણસ્થાનનું કાળ-માન તેત્રીસ સાગરથી કંઈક વધુ. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનનું કાળ-માન કરોડ પૂર્વથી કંઈક ઓછું.
સાતમાથી બારમા ગુણસ્થાનનું કાળ-માન અંતર્મુહુર્ત. તેરમા ગુણસ્થાનનું કાળ-માન કરોડ પૂર્વથી કંઈક ઓછું. ચૌદમા ગુણસ્થાનનું કાળ-માન પાંચ હ્રસ્વાક્ષર(અ, ઇ, ઉ, ઋ, લૂ) ઉચ્ચારણ માત્ર
Jain Educationa International
જીવ-અજીવ ૦૮૦
For Personal and Private Use Only
www.jainelibrary.org