________________
કાર્ય કરવા અને બોલવામાં વક્રતા રાખવી, બીજાને કષ્ટ પહોંચાડનારી ભાષા બોલવી વગેરે કાપોત લેશ્યાનાં પરિણામ છે.
મમત્વથી દૂર રહેવું, ધર્મપર રુચિ રાખવી વગેરે તેજો વેશ્યાનાં પરિણામ છે.
ક્રોધ ન કરવો, મિતભાષી થવું, ઇન્દ્રિય-વિજય કરવો વગેરે પદ્મ લેક્ષાના પરિણામ છે.
રાગ-દ્વેષ રહિત થવું, આત્મલીન થવું વગેરે શુક્લ લેશ્યાના પરિણામ છે.
લેશ્યા-યંત્ર લેશ્યા વર્ણ | રસ | ગંધ | સ્પર્શ કૃષ્ણ | કાજળ સમાન લીમડાથી અનન્ત
કાળો ગણો કડવો નીલ | નીલમ જેવો સૂંઠથી અનન્સ- મરેલા સપ, ગાયની
| નીલો ગણો તીખો ની ગંધથી |જીભથી કાપોકબૂતરના ગળા કાચી કેરીના રસ અનંતગણી, અનંતજેવો ભૂરો કરતાં અનંતગણો 1 અનિષ્ટ ગંધી ગણો
કર્કશ તેજસ | હિંગળોક-સિદૂર પાકી કેરીના રસથી
જેવો રાતો |અનંતગણો મીઠો ||સુરભિ- 1 માખણ હળદર જેવો મધ કરતાં અનંત- TIકુસુમની | કરતાં
પીળો ગણો મીઠો ગંધથી અનંતશુક્લ | શંખ જેવો ખાંડ કરતાં અનંત-I અનંત ગણો સફેદ ગણો ગળ્યો ગણી સુકુમાર
ઈષ્ટ ગંધ
ખાટો
૫
%
}
આ છ વેશ્યાઓમાં પ્રથમ ત્રણ અધર્મ-લેશ્યાઓ છે અને છેલ્લી ત્રણ ધર્મ-લેશ્યાઓ છે. ઉદાહરણ વડે આનું તારતમ્ય સમજાવવામાં આવ્યું છે
છ વ્યક્તિઓ જાંબુના બાગમાં જાંબુ ખાવા ગઈ. ત્યાં પહોંચતાં જ પહેલી વ્યક્તિ બોલી—“જુઓ, આ જાંબુનું ઝાડ આવી ગયું,
-
-
-
-
= =
જીવ-અજીવ, ૧૩0
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org