SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કરવા અને બોલવામાં વક્રતા રાખવી, બીજાને કષ્ટ પહોંચાડનારી ભાષા બોલવી વગેરે કાપોત લેશ્યાનાં પરિણામ છે. મમત્વથી દૂર રહેવું, ધર્મપર રુચિ રાખવી વગેરે તેજો વેશ્યાનાં પરિણામ છે. ક્રોધ ન કરવો, મિતભાષી થવું, ઇન્દ્રિય-વિજય કરવો વગેરે પદ્મ લેક્ષાના પરિણામ છે. રાગ-દ્વેષ રહિત થવું, આત્મલીન થવું વગેરે શુક્લ લેશ્યાના પરિણામ છે. લેશ્યા-યંત્ર લેશ્યા વર્ણ | રસ | ગંધ | સ્પર્શ કૃષ્ણ | કાજળ સમાન લીમડાથી અનન્ત કાળો ગણો કડવો નીલ | નીલમ જેવો સૂંઠથી અનન્સ- મરેલા સપ, ગાયની | નીલો ગણો તીખો ની ગંધથી |જીભથી કાપોકબૂતરના ગળા કાચી કેરીના રસ અનંતગણી, અનંતજેવો ભૂરો કરતાં અનંતગણો 1 અનિષ્ટ ગંધી ગણો કર્કશ તેજસ | હિંગળોક-સિદૂર પાકી કેરીના રસથી જેવો રાતો |અનંતગણો મીઠો ||સુરભિ- 1 માખણ હળદર જેવો મધ કરતાં અનંત- TIકુસુમની | કરતાં પીળો ગણો મીઠો ગંધથી અનંતશુક્લ | શંખ જેવો ખાંડ કરતાં અનંત-I અનંત ગણો સફેદ ગણો ગળ્યો ગણી સુકુમાર ઈષ્ટ ગંધ ખાટો ૫ % } આ છ વેશ્યાઓમાં પ્રથમ ત્રણ અધર્મ-લેશ્યાઓ છે અને છેલ્લી ત્રણ ધર્મ-લેશ્યાઓ છે. ઉદાહરણ વડે આનું તારતમ્ય સમજાવવામાં આવ્યું છે છ વ્યક્તિઓ જાંબુના બાગમાં જાંબુ ખાવા ગઈ. ત્યાં પહોંચતાં જ પહેલી વ્યક્તિ બોલી—“જુઓ, આ જાંબુનું ઝાડ આવી ગયું, - - - - = = જીવ-અજીવ, ૧૩0 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy