SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા મૌલિક મનોવૃતિ છે? C[ ? હિંસા અને અહિંસાના સમર્થનની પરંપરા “અહિંસા સૌ કોઈ માટે કલ્યાણકારક છે.” મહાવીરની આ સ્થાપનાની પશ્ચાદભૂમાં વિરોધનો સ્વર સાંભળી શકાય છે. અહિંસાના ઉદ્ભવની સાથોસાથ હિંસાના સમર્થનનો પણ પ્રારંભ થઈ ગયો. માત્ર સત્તાલોલુપ અને લોહીતરસ્યા લોકો જ હિંસાનું સમર્થન કરતા નથી. કેટલાક ધાર્મિક લોકો પણ હિંસાના સમર્થનમાં અગ્રણી હતા. આચારાંગનું એક સૂક્ત તેનું > સાક્ષી છે. કેટલાક દાર્શનિકો કહે છે કે - - જીવોનું હનન કરી શકાય છે. - તેમના ઉપર શાસન કરી શકાય છે. - તેમને દાસ બનાવી શકાય છે, તેમને પરિતાપ આપી શકાય છે. - તેમનું પ્રાણ-વિયોજન કરી શકાય છે. - એમાં કોઈ દોષ નથી. મહાવીરનું અહિંસા-દર્શન - 7. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy