________________
હિંસા I કારણોની શોધ
હિંસા એક છે, કારણ અસંખ્ય છે. કર્મવાદની ભાષામાં હિંસાનું કારણ છે – પૂર્વકૃત કર્મનો વિપાક. વિજ્ઞાનની ભાષામાં હિંસાનું કારણ છે – રસાયણ. ભગવાન મહાવીરે આ કારણનું વર્ગીકરણ આપ્યું હતું. એક વર્ગીકરણ આચારાંગસૂત્રમાં મળે છે. તેમાં હિંસાનાં ચાર કારણોનો નિર્દેશ છે -
૧. વર્તમાન જીવન માટે ૨. પ્રશંસા, સન્માન અને પૂજા માટે ૩. જન્મ, મરણ અને મોચન માટે
૪. દુઃખ પ્રતિકારક માટે બીજું વર્ગીકરણ પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું છે. તેમાં હિંસાનાં પંદર કારણોનો નિર્દેશ છે. ૧. ક્રોધ ૨. માન
. ૩. માયા ૪. લોભ ૫. હાસ્ય ૬. વૈરા ૭. રતિ
૮. અરતિ ૯. શોક ૧૦. ભોગ ૧૧. અર્થ
૧૨. કર્મ ૧૩. ધર્મ
૧૪. પરાધીનતા ૧પ. મોહ
ન મહાવીરનું અહિંસા-દર્શન 68 E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org