________________
આપણે એકલા
નથી
F
પર્યાવરણનું મૌલિક સૂત્ર
આ જગતમાં હું એકલો નથી. માત્ર મારું જ અસ્તિત્વ નથી,' પર્યાવરણ વિજ્ઞાનનું આ મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. ભગવાન મહાવીરે કહ્યું – માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ તમામમાં જીવછે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વનો અસ્વીકાર એટલે
છે આપણા પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર ! પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ્ય - તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. કોઈ એકલું નથી
અચેતન જગતના અસ્તિત્વનો પણ અસ્વીકાર ના કરો. આ સંસારમાં રહેનાર પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનનુંછત્ર ઓઢેલું છે. જીવ, જીવને પ્રભાવિત
મહાવીરનું અહિંસા-દર્શન • 21
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org