SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શિશુ તેમજ વૃદ્ધનું આરોગ્ય એકસો વર્ષના માણસની દસ અવસ્થાઓ ગણાવવામાં આવી છે. દસ દસ વર્ષની એક અવસ્થા. દસ અવસ્થાઓ અને સો વર્ષનું જીવન : ૧. બાલા ૬. હાયિની ૨. ક્રિડા ૭. પ્રપંચા ૩. મંદા ૮. પ્રાભારા ૪. બલા ૯. મૃ—ખી ૫. પ્રજ્ઞા ૧૦. શાયિની આ દસ અવસ્થાઓ છે. પ્રત્યેક અવસ્થામાં અલગ અલગ પ્રકારની વૃત્તિઓ હોય છે. આ વિષય ઉપર ખૂબ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું - કયા દસકામાં વ્યક્તિ કેવાં આચરણ અને વ્યવહાર કરે છે? શિશુ અને વૃદ્ધના આરોગ્યના સંદર્ભમાં બે અવસ્થાઓ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ અવસ્થા છે – બાલ્યાવસ્થા અને બીજી છે – વૃદ્ધાવસ્થા. એક જીવનનો પ્રથમ દસકો છે અને બીજો જીવનનો સાતમો દસકો છે. લબ્ધિવીર્ય અને કરણવીર્ય ગર્ભમાંથી શિશુની અવસ્થાનો પ્રારંભ થાય છે. ગર્ભથી શરૂ | કરીને ત્રણ-ચાર વર્ષ સુધીનું જે બાળક હોય છે તેનો પ્રાણ પણ . વિકસિત નથી હોતો, તેની કર્મજાશક્તિ પણ વિકસિત નથી હોતી. શક્તિના બે પ્રકાર છે. લબ્ધિવીર્ય અને કરણવીર્ય, કોઈક શિશુને લબ્ધિની શક્તિ તો પ્રાપ્ત થાય છે, પરંતુ તેનામાં કરણવીર્ય – - ક્રિયાત્મકશક્તિનો પૂર્ણ વિકાસ થતો નથી. જૈન આગમનો એક તે જ 5 મહાવીનું માર્કેટયશાસ્ત્ર ના 11 કરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy