SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર ". જ્ઞામ દર્શનદાનલાભ ભોગપભોગ વીર્યાણિ ચા ૪ જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયશ્ચતુસ્ત્રિપંચભેદા યથાક્રમ સમ્યકત્વ ચારિત્ર સંયમાશ છે પ છે ગતિકષાયલિંગમિથ્યાદર્શનાજ્ઞાનાસંયતા સિદ્ધત્વ લેશ્યાશ્ચતુશ્ચત સ્ત્ર કે કૈ કે કષભેદા છે ૬૫ જીવભવ્યાભવ્યત્વાદનિ ચ ૭૫ જ્ઞાન, દર્શન, દાન, લાભ, બેગ, ઉપગવીય તથા સમ્યકત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે, ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ, સમ્યકત્વ, ચારિત્ર – સાવરતિ અને સલમાન સંયમ – દેશવિરાત એ અઢાર ક્ષાપશમિક છે. ચાર ગતિએ, ચાર કષાય, ત્રણ લિંગવેદ, એક મિથ્યાદશન, એક અજ્ઞાન, એક અસંયમ, એક આસિદ્ધત્વ અને છ લેશ્યાએ એ એક્વીસ ઔદયિક છે. જીવાવ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ તથા બીજા પણ પારણામક ભાવો છે. દાનાદિ પાંચ ને જ્ઞાન, દર્શન બે જ ઉપલા; કર્મક્ષયે નવે ભેદો, ક્ષાયિકે સ્વચ્છ પાણ શા. ૪ ઉદિત કર્મને નાશ, સત્તાસ્થ કર્મને શમ; પશમ તે ભાવ, કેદરાની વિશુદ્ધિશે. ૫ ચાર જ્ઞાન ત્રિ-અજ્ઞાન, દાનાદિ પાંચ લબ્ધિઓ; ત્રણ દર્શન ને સર્વ, વિરતિ દેશવિરતિ. ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy