SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨: સૂત્ર ૮-૮ સંયમસંયમી એમ, તેના અઢાર ભેદ છે, ને ડોળાં પાણી છે જન્મ, ઉદયે દયિકતે. ૭ . (શાર્દૂલવિક્રીડિત) ચારેય ગતિઓ કષાય પણ છે ને ચારેય લિંગ ત્રણે મિથ્યા દર્શને જ્ઞાનની રહિતતા ને એક અસંયમ. અસિદ્ધવ તથા વિશેષ વદતા જ્ઞાની છ લેશ્યા પૂરી, એવા જે ઈકવીસ ભેદ જીવના, તે ભાવ ચોથા તણું. ૮ (અનુષ્ટ્રપ) જીવત્વ ને અભવ્યત્વ, ભવ્યત્વ આદિ જે કહ્યા; પારિણામિક છે ભાવે, જીવમાં શાશ્વતા રહ્યા. ૯ પરિણામિક ભાવય, જાણવા બે પ્રકારના એક વ્યષ્ટિ સમષ્ટિમાં, બીજા માત્ર સમષ્ટિમાં. ૧૦ - ઉપયોગો લક્ષણમ્ ૮. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૨૮, ગાથા ૨૦ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જેમ જીવવ વ્યષ્ટિને, સ્થાયી સદા સમષ્ટિમાં ને ભવ્યત્વ, અભવ્યત્વ, બન્ને માત્ર સમષ્ટિમાં. ૧૧ જડમાં જીવને તેડ, થત વિઠ્ઠી સદા; જે બેધરૂપ વ્યાપાર, તે ઉપગ લક્ષણ, ૧૨ સ દ્વિવિધsષ્ટ ચતુર્ભેદ ૯ પ્રજ્ઞા. સૂત્ર,પદ ૨૯. ૧. ચોથે ભાવ એટલે ઓદાયિકભાવ. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy