SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨: સૂત્ર ૧-૩ (મને જ્ઞાનથી રહિતપણું)માંથી સંજ્ઞી બની શકે છે. મેક્ષ માગને યોગ્ય માનવશરીર પાની માનતાને માર્ગે આગળ વધી શકે છે. આ બધું આ અધ્યાયમાં આપણે જોઈ શકીશું: પશમિકક્ષાયિકા ભાવી મિશ્રશ્ચ જીવસ્યસ્વતત્ત્વમીકિ પારિણામિકી ચ / ૧ / 2 સ્થાનાં સ્થાન ૬, સૂત્ર પ૩૭ તથા અનુયોગકારને પડ ભાવાધિકાર. કિનવાષ્ટાદશવિંશતિત્રિભેદા યથાક્રમમ રો સમ્યકત્વચારિત્રે ૩. ઔપથમિક, ક્ષાયિક અને મશ્ર (ક્ષાપશમિક) એ ત્રણ, તથા દયિક અને પરિણામિક એ બે એમ કુલ પાંચ ભાવે છે; તે જીવનું સ્વરૂપ છે. . ઉપરના પાંચ ભાવના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદ થાય છે. સમ્યકત્વ અને ચારિત્ર એ બંને ઔષશમિક છે. (અનુષ્ટ્રપ) છે નિત્યતા પરિણામી, આત્માની જૈન દર્શને છે ભિન્નભિન્ન પર્યા, જીવસ્વરૂપ ભાવ તે. ૧ - જીવના પાંચ છે મુખ્ય, ભાવે ઔપશમિકને; ક્ષેપ શમિક શાયિક, ઔદયી પરિણામિક. ૨ ઔપશમિકના ભેદો, સમ્યકત્વ ને ચરિત છે; કર્મ ઉપશમે ત્યારે, આર્યું જળ જેમ તે. ૩ ૧. પરિગામી નિત્યતા એટલે મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યાા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે તે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy