SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ લોકભાગે અસ ખ્યાતે, તે પ્રદેશા દિવા પેઠે, ધર્મ, અધર્મ એ બંને, અને આકાશનું કાર્ય, દેહ વા‡ મન નિ:શ્વાસ, જીવિત, મૃત્યુ છે ૨૨ સ્થિતિ કેમકે; જીવાની જીવાની સાચે તેમ વિસ્તરે. ૬ Jain Educationa International નિમિત્ત ગતિ સ્થિતિમાં; નિમિત્ત અવગાહને. ઉચ્છવાસ સુખ દુઃખ આ; કા, પુદ્દગલ ઉપકારનાં. (સવેચા એકત્રીસા) પરસ્પરે ઉપકારા કરવા, જીવ લક્ષણા એ જ રહ્યાં, પ્રેરણા કરવી નિમિત્ત રૂપે, દ્રવ્યાને છે તે વના; દશા પલટતી તે પરિણામા, ગતિ રૂપ જે થતી ક્રિયા, વળી થતું નાનું ને માટું, કાળ લક્ષણા એ જ કહ્યાં. (વસંતતિલકા) છે સ્પર્શી ગંધ, રસ, વર્ણજ શબ્દ અંધ, સ્થૂલત્વ, સૂક્ષ્મ પણું, છાંય, પ્રકાશવંત; સસ્થાન, ભેદ, વળી, આતપ, અંધકાર, એ સ પૌગલિક લક્ષણના પ્રકાર. સ્કંધા તથા અણુરૂપે સહુ પુદ્ગલેા છે, ત્યાં માત્ર ભેદથી આણુ જનમી જતુંએ; સઘાત, ભેદ, અથવા ઉભયેથી સ્ક ́ધ, સઘાત, ભેથી અને વળી ચાક્ષુષેય. For Personal and Private Use Only ૯ ૧૦ ૧૧ www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy