SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ તત્ત્વાર્થસૂત્ર અનશન, ઉદરી, રસત્યાગી, વૃત્તિ સંક્ષેપ વળી કરે, કાયકલેશ, એકાંતપ્રિયતા, છયે ગણાતાં બાહ્ય તપ; પ્રાયશ્ચિત્ત ને વિનય, સુસેવા, સ્વાધ્યાય ને ધ્યાન તથા, કાર્યોત્સર્ગની સદા સજાવટ, આત્યંતર તપ છ એ રહ્યાં. ૧૨ નવચતુર્દશપદ્વિભેદ યથાક્રમ પ્રાધ્યાનાત છે ૨૧ !! આલોચનપ્રતિક્રમણત૬ભયવિવેકબુલ્સગ તપછેદપરિહારોપસ્થાપનાનિ . ર૨ | સ્થાનીક સ્થાન ૯, સૂ. ૧૮૮ ધ્યાન પહેલાંના આક્યતર તપને અનુક્રમે નાવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે. આલેચન, પ્રતિકમણ, તદુભય, વિવેક, યુગ, તપ, છે, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકાર પ્રાયશ્ચિત્તના છે, (આર્યાબીતિ) ધ્યાન પેલાંના પાંચ, આત્યંતર તપ તણું કહે ભેદો; નવ, ચાર, દશને પાંચ, અનુક્રમે ત્યાં વળી રહ્યા છે તે. ૧૩ સિવૈયા એકત્રીસા) આલેચન, પ્રતિકમણ, તદુભયે, વિવેક ને વ્યુત્સર્ગ વળી, તપ છેદને પરિહાર એ, ઉપસ્થાપના થાય ખરી; ૧. કાસર્ગ = અહંતા અને મમત્વનો ત્યાગ કરવો તે. ૨. ચિત્તના વિક્ષેપના ત્યાગ કરવાની ધ્યાનની સ્થિતિ તે સ્વદોષ નિરી ક્ષણ, બીજાના ગુણોનું બહુમાન, માનસિક સેવા, શારીરિક સેવા, જ્ઞાનપ્રાપ્તિને સફળ પ્રયાસ અને અહંતા તથા મમતાનો ત્યાગ કર્યા પછી જ આવી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy