SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯: સૂત્ર ૨૩-૨૫ ૧૨૫ નવ પ્રકારનાં આ પ્રાયશ્ચિત, ભૂલ ન થાયે ફરી જરી, તે માટે આ વ્યવસ્થિત છે, આત્મદર્દ ઔષધિ મળી. ૧૪ જ્ઞાનદર્શનચારિત્રોપચારા: છે ૨૩ આચાર્યોપાધ્યાયતપસ્વિશિક્ષકગ્લાનગણુકુલ ધડ સાધુસમને જ્ઞાનામ્ | ૨૪ વાચનાપ્રચ્છનાનુપ્રેક્ષા—ાય ધર્મોપદેશા: રપ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ શ. ૨૫, ઉ. ૭, સૂ. ૮૦૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકાર વિનયના છે. આથાય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, ગણ, કુલ સંઘ, સાધુ અને સમનેશ એમ દશ પ્રકારે વિયાવૃજ્ય છે. વાચના, પ્રચછના અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સવાધ્યાયના ભેદે છે. (વંશરથ) જે જ્ઞાન ને દર્શન સાચવે યથા, ચારિત્રને તેમ જ જાળવે તથા સદ્દગુણ શ્રેષ્ઠ ઉપચાર એગ્ય જે, ચાર પ્રકારે વિનયે ગણાય તે. (શિખરીણ). ઉપાધ્યાયે, જ્ઞાને, ગણ વળી તપસ્વી પ્રતિ થતી, સમજ્ઞાનાદિ, ગુણ વિષયમાં, શૈક્ષજનની; ૧. જે નવ દીક્ષિત હેઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય તે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy