SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર સુધાના, તૃષાના, શીતના, ઉષ્ણુના દશમશક, નગ્નત્વના, અતિને, સ્રીના, ચર્યાના, નિષદ્યાનો, શય્યાના, આકાશના, વધના, યાચનાના, અલાભના, રેગને, ત્રણસ્પના, મલન, સત્કારપુરસ્કારના, પ્રજ્ઞાના, અજ્ઞાનતા અને અદના પરીષહ એમ કુલ બાવીસ પરીષહ છે. સૂક્ષ્મસ'પરાય અને છદ્મસ્થ વીતરાગમાં ચૌદ પરીષહા સંભવે છે. ૧૨૦ (સવૈયા એકત્રીસા) ૧ સુધા, તૃષા, શીત, ઉષ્ણુ, નગ્ન, દેશ-મશક, અતિ અહેા; સ્ત્રીને, નિષદ્યા, ચર્ચા, શય્યા, આક્રોશ, વધ, યાચના વહા; અલાભ, રોગ, તૃણુસ્પર્ધા, મલત્વ, પુરસ્કાર—સત્કાર રહેા; પ્રજ્ઞા ને અજ્ઞાન, અર્શન, જૈન નિર્જરા પરીષહા. ૬ ૧. ખરી રીતે નગ્નપણાને સમભાવપૂર્વક સડન કરવું, તે જ નગ્નવ પરીષહુ છે. આ માટે જૈન આગમેમાં સ્થવિકલ્પ અને જિનકલ્પ એવી એ સાધનાએ હતી. જેને લીધે નગ્નત્વ પરીષહની બંને બાજુએ જળવાતી. કારણ કે જિનકલ્પી સાધનામાં રહેલા સાધુએ દિગંબર તરીકે જંગલમાં રહેવા અને સ્થવિરકલ્પી સાધનામાં રહેલા સાધુએ વસ્તીમાં વિચરતા. પાછળથી આ બંને સંપ્રદાયે રૂપે જુદા થયા છે. સ્વપર કોયને માટે વસ્તીમાં વિચરવુ પણ અનિવાર્ય હોઈ ત્યાં ભાવથી નગ્નત્ર અને દ્રવ્યથી મૂર્છારહિતપણે વસ્ર ધરવાં તે પણ નગ્નત્વ ગણવું એ જરૂરી જણાય છે. એવું જ ક્ષુધા પરીષહની ખાખતમાં, કિંગ ખર સંપ્રદાય કેવળજ્ઞાન થયા પછી તીથ કરો પણ કાળિયાથી આહાર કરતા નથી એમ માને છે, અને સ્ત્રીએને માટે રસ્સુ અનિવાય હાવાથી સ્ત્રી સાધુ પણ્ ન ખની શકે અને તીર્થંકરપણું ન પામે તેવું માને છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાય, આ બધા પરીષહેામાં મુખ્ય ભાવપણું સ્વીકારતા હાઈ એ બધા પરીષહેના અગીકાર કરવામાં કશી હાનિ જોતા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy