SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : સૂત્ર ૧૧-૧૫ (અનુષ્ટુપ) અધિકારી પરત્વેને, ચૌક પરીષહેા રહ્યા; સૂક્ષ્મ સપરાયેને, છદ્મસ્થ વીતરાગને. ૭ થાય છે. એકાદશ જિને । ૧૧ ।। બાદરસ પરાયે સર્વે ! ૧૨ !! જિનમાં અગિયાર સભવે છે. આદરસ‘પરાયમાં બધા અર્થાત્ ખાવીરો સભવે છે. અગિયાર જિને કિંતુ, નવમ ગુણ સ્થાન જ્યાં, ત્યાં પરીષહુ ખાવીસ, ખાદર સપરાયમાં. ૮ જ્ઞાનાવરણે પ્રજ્ઞાજ્ઞાને । ૧૩ ।। ર દન મેાહાન્તરાયયારદનાલાભૌ ।। ૧૪ ।। ચારિત્રમાહે નાન્યારતિસ્રીનિષધાક્રોશયાચનાસત્કાર્પુરસ્કારા: । ૧૫ । જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ ૧૨૩ ૧. ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્ચા, પ્રજ્ઞા, શય્યા, વધ, રોગ, તૃણુસ્પા, મલ, અજ્ઞાન અને અલાભ એ ચૌદ પરીષહે સૂક્ષ્મ સૌંપરાય, (દેશનું) ઉપશાંત, મેહનીય (અગિયારમુ) અને ક્ષીણુ મેહનીય (બારમું) ગુણ સ્થાનકમાં સાઁભવે છે. ૨. ખાદર સ’પરાય નામના નવમા ગુણુસ્થાનકમાં ખવીસેય પરીષહો સભવે છે. ૩. જ્ઞાનાવરણ, એ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનું નિમિત્ત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy