SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૬ પાપ પુણ્ય અને ધર્માધર્મ વિભાગ ઉપઘાત આ અધ્યાયમાં કુલ ૨૬ સૂત્રો છે. આત્માનું મૂળ લક્ષણ ઉપયોગ.” પણ એ ઉપયોગમાં અજ્ઞાન (મોહને લીધે) ભળે એટલે તે સંસારમાં ભમનાર કર્મસંગી જીવ બને છે. આમ એક જ આત્માના -ત્રણ ભેદે પડે છે? ૧. બહિરાભા (માયામય આત્મદશા), ૨. અંતરાત્મા (શુદ્ધ આત્મદશા), અને ૩. પરમાત્મા (મુકત આત્મદશા) દેહ છતાં જેની દશા વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં વંદન હૈ અગણિત.” - એ જિનવર મહાવિદેહ નામના કર્મક્ષેત્રમાં આજે પણ વિચારે છે, તેને ઉપરની અથવા આ ભરતક્ષેત્રમાં જેઓ આ ચોવીસીના - અંતિમ તીર્થકર થયા તે ભગવાન મહાવીર સિદ્ધ થવા છતાં આ શાસન એમનું હોવાથી એમના નામ પરની શ્રદ્ધા તે પરમાત્મપદ અથવા દેવ પરની શ્રદ્ધા અને આ કાળે પણ સાચા ગુરુની [વ્યાખ્યા જેન આગમાં અને તત્વાર્થ સૂત્રમાં બતાવી છે. ઉપરાંત શ્રીમદ્જીએ આત્મા સિદ્ધિશાસ્ત્રમાં દર્શાવી છે, તેમન] શ્રદ્ધાએ અંતરાત્મદશા ચિંતવી બહિરાભદશાથી વિરમી જવું એ જ સાચે માર્ગે જવાની વાત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy