________________
૧૬૭ પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬ ગાથા ૧૬૬ :- (નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ—એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે ? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
૧૬૮ છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જાદુ ઠરે! ૧૭૦ ગાથા ૧૭૦ :- જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો શાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (ાઈ ઠરે!
૧૬૯ રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે;
તે કારણે નિજારપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧ ગાથા ૧૭૧ :- આત્માને શાન જાણ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ–આમાં સદેહ નથી. તેથી ાન તેમજ દર્શન પર પ્રકાશક છે.
૧૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org