________________
૧૦૨
આરંભ, અણસંયમ અને મૂછ ન ત્યાં - એ કયમ બને?
પદ્રવ્યરત જે હોય તે કઈ રીત સાથે આત્મને? ૨૨ ૧. ગાથા ર ૨૧ :- ઉપધિના સભાવમાં તેને ભિક્ષુને) મૂછ, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? ( જે બને) તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે ?
૧૦૩ કયમ અન્ય પરિગ્રહ હોય જયાં કહી દેહને પરિગ્રહ અહો?
મોક્ષેચ્છને દેહેય નિપ્રતિકર્મ ઉપદેશે જિનો? ર ૨૪ ગાથા ૨૨૪ :- જો જિનવરેદ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ પરિગ્રહ છે” એમ કહીને, દેહમાં પણ અપ્રતિકમપણું (સંસ્કાર રહિતપણુ) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય?
૧૦૪ શ્રામણ્ય જયાં એકાયને ઐકાય વસ્તુનિશ્ચયે, નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ર૩ર. ગાથા ૨૩ર :- શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવતને હોય છે; (પદાર્થોનો) નિશ્ચય આગમ દ્વારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. તાત્પર્ય એ છે કે આગમનો અભ્યાસ આવશ્યક, અનિવાર્ય અને શ્રેષ્ઠ કર્તવ્ય છે.
૧૦૫ આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે? ર૩૩ ગાથા ૨૩૩ :- આગમહીને શ્રમણ આત્માને પોતાને) અને પરને જાણતો નથી જ; પદાર્થોને નહિ જાણતો ભિક્ષુ કર્મોને કઈ રીતે ક્ષય કરે?
૧૦૬ અજ્ઞાની જે કમાં ખપાવે લક્ષ કોટિ ભવો વડે, તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉછુવાશમાત્રથી ક્ષય કરે. ૨૩૮
૧૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org