________________
ધર્મ દ્વારા આજીવિકા : આ ઇચ્છા પરિમાણ
ભગવાન મહાવીરે કહ્યું – “ઇચ્છા આકાશની માફક અનંત છે.” આ ધાર્મિક દષ્ટિથી જેટલું સત્ય છે તેટલું જ અર્થશાસ્ત્રીય દષ્ટિથી સત્ય છે. અર્થશાસ્ત્ર પ્રમાણે માગણી કરતાં આવશ્યકતાનું ક્ષેત્ર મોટું હોય છે. આવશ્યકતા મનુષ્યની એ ઇચ્છાને કહે છે, જેને પૂરી કરવા માટે તેની પાસે પર્યાપ્ત ધન હોય અને સાથોસાથ તે મનુષ્ય તે ધનનો ખર્ચ કરવા માટે પણ તૈયાર હોય. માગણી તે આવશ્યક્તાને કહે છે, જેની સંતુષ્ટિ થઈ ગઈ છે. ઇચ્છાનું ક્ષેત્ર આવશ્યકતા કરતાં મોટું હોય છે. બધી ઈચ્છાઓ આવશ્યકતા ન હોઈ શકે, જ્યારે બધી આવશ્યકતાઓ ઈચ્છા અવશ્ય હોય છે. ઇચ્છાથી આવશ્યકતાનું ક્ષેત્ર સંકુચિત અને માગણીનું ક્ષેત્ર તેનાથી પણ સંકુચિત હોય
**
માગણી છે
વનથકતાનો
ઇચછાઓ
- - - -
- - -
- -
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org