SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વ અને માનવીય સ્વાતંત્ર્યતાની. તેના ઉપર આંચ ન આવે અને આવશ્યકતાઓની પૂર્તિ પણ થઈ જાય, આવા અર્થશાસ્ત્રની આજે પરિકલ્પના જરૂરી છે. ખોરાક અને આઝાદી, ખોરાક અને આસ્થા, બંને એકબીજાને વિખંડિત ન કરે, બંને સાથે-સાથે ચાલે. પહેલાંના જમાનામાં કહેવામાં આવતું, લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે નથી રહેતી. આજે તે ધારણા બદલાઈ ગઈ છે. બંને એકસાથે ચાલી રહી છે. પછી આવું કેમ ન થઈ શકે ? આવા અર્થશાસ્ત્રની આજે તીવ્ર જરૂર છે. હું કલ્પના કરું છું કે અનેકાન્તનું આ મહાન વરદાન માનવજાતિ માટે કલ્યાણમય બનશે અને માનવજાતિ અને કાન્તના મંત્રદાતા ભગવાન મહાવીર તરફ સ્વયં સહજ શ્રદ્ધાપ્રણત થશે. - - - . પણ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૫ શિવ અલા No ) Lo For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005313
Book TitleMahavirnu Arthashastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy