________________
સહિષ્ણુતાની અનુપ્રેક્ષા
૧. મહાપ્રાણ ધ્વનિ
૨. કાર્યોત્સર્ગ
૩. નીલા રંગનો શ્વાસ લો. એવો અનુભવ કરો કે શ્વાસની સાથે નીલા રંગના પરમાણું અંદર પ્રવેશ કરી રહ્યા છે.
૪. વિશુદ્ધિ કેન્દ્ર ઉપર નીલા રંગનું ધ્યાન કરો. ૫. જ્યોતિકેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અનુપ્રેક્ષા કરો.
શારીરિક સંવેદન
ઋતુજનિક સંવેદન
રોગજનિત સંવેદન
માનસિક સંવેદન
સુખ-દુઃખ અનુકૂળતા-પ્રતિકૂળતા
સહિષ્ણુતાનો ભાવ પુષ્ટ થઈ રહ્યો છે. માનસિક સંતુલન દૃઢ થઈ રહ્યું છે- આવી શબ્દાવલીનું નવ વખત ઉચ્ચારણ કરો. ત્યાર બાદ તેનો નવ વખત માનસિક જપ કરો.
અનુચિંતન કરો
ભાવાત્મક સંવેદન
વિરોધી વિચાર
વિરોધી સ્વભાવ
વિરોધી રુચિ
આ સંવેદનો મને પ્રભાવિત કરે છે, પરંતુ તેમના પ્રભાવને ઘટાડવા છે. જો તેમનો પ્રભાવ વધશે તો શક્તિઓ ક્ષીણ થશે. હું જેટલો તેમનાથી ઓછો પ્રભાવિત થઈશ, એટલી જ મારી શક્તિઓ વધશે. તેથી સહિષ્ણુતાનો
જીવનશૈલી અને સ્વાસ્થ્ય
Jain Educationa International
૨ મિનિટ ૫ મિનિટ
For Personal and Private Use Only
૩ મિનિટ
૩ મિનિટ
www.jainelibrary.org