________________
સ્વરૂપ છે વાત. પ્રાચીન ઋષિમુનિઓએ વાતના માધ્યમ દ્વારા સંસ્કાર આપવાનો એક સાર્થક પ્રયત્ન કર્યો છે. હિતોપદેશ, પંચતંત્ર વગેરે ગ્રંથોનું નિમણિ સંભવતઃ આ જ ઉદેશથી કરવામાં આવ્યું છે. આજે વાતનું સ્થાન ટીવીએ લઈ લીધું છે. તેની સિરિયલો પણ નાની મોટી વાર્તાઓ જ કહે છે. પરંતુ ઉદેશ સાચો ન હોવાને કારણે તે વાતઓ બાળકોની અપરાધ ચેતનાને જગાડવામાં સહાયક બની રહી છે.
અપરાધ ચેતના ક્યાંથી આવે છે? આ પ્રશ્નમાં અટવાઈ જવાથી સમાધાનનું સૂત્ર મળશે નહીં. ઊંડી નિષ્ઠા અને અતૂટ સંકલ્પસહિત ચેતનાના નિર્મળીકરણને મહત્ત્વ આપવું જોઈએ. સૈદ્ધાતિક અને પ્રાયોગિક- બંને કક્ષાએ સંસ્કાર પરિવર્તનનું અભિયાન ચલાવવામાં આવે તો સ્વસ્થ ચેતનાનો વિકાસ કરી શકાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org