________________
ઉમેદવારની પસંદગી કરવી પડશે, જે ઉપરોક્ત અહંતાઓથી સંપન્ન હોય. પસંદગીની જવાબદારી લોકોની છે. તેથી લોકમતને ચારિત્રના સંદર્ભમાં જાગૃત કરવાનું જરૂરી છે. જે દિવસે મતદાતા અને ઉમેદવાર ચારિત્રના આધારે ચૂંટણીના મહાસાગરમાં ઊતરશે તે જ દિવસે લોકતંત્રને વિજયશ્રી પ્રાપ્ત થઈ શકશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org