________________
બનાવાવાને કારણે શિક્ષણની સાથે એવી પણ કેટલીક વાતો પણ આવાતી જાય છે જે ન આવવી જોઈએ.
સોંપ્રત યુગનાં બાળકો પોતાનાં માતા-પિતાને કેવાં સંબોધનો દ્વારા બોલાવે છે? તેમને માતાજી-પિતાજી કહેવામાં સંકોચ થાય છે. તેમણી માતાનું મમ મમ્મી કે મમાં કરી દીધું છે. પિતાને ડેડી કહેતાં કહેતાં કે કહેવા લાગ્યા છે. તેઓ સવારે ઊઠીને સુપ્રભાતમ્ કહેવાનું ભૂલી ગયાં છે. હવે તેઓ ગુડમોર્નિંગ કહીને દિવસનો પ્રારંભ કરે છે. માતા-પિતા તગોરે પૂજ્યજનો અને ગુરુજનોની સામે હાથ જોડવાનું અને તેમનાં ચરણોમાં વંદન કરવાનું જાણે કે પછાતપણાનું પ્રતીક બની ગયું છે. નાનાં બાળકો પણ મોટા લોકો સાથે હાથ મિલાવીને મુશા આવ્યા છે. તેઓ વય અને બાય બાય કહીને સ્કૂલે જાય છે, ત્યારે તેમનાં માતા-uિતા પણ ગૌરવનો અનુભવ કરે છે. આ બધી વાતો જોઈ-સાંભાળીને ભારે અચરજ થાય છે.
ખાણીપીણીમાં પરિવર્તન, વેશભૂષામાં પરિવર્તન. રહેણીકરણીમાં પરિવર્તન બોલચાલની ભાષામાં પરિવર્તન. નાનાં મોટોના વ્યવહારોમાં પરિવર્તન. પારંપરિક પર્વ-તહેવારો પણ બદભાઈ ગાયા. આજકાલ લોકો પોતાનાં બાળકોના જન્મદિવસ કેવી -શીને ઉજવો છે ! તેમને ખબર જ નથી કે ભારતીય વિધિ મુજબ પણ જન્મદિવસ ઉજવી શકાય છે. કેક કાપવી, મીણબત્તીઓ ઓલવવી તાગોરે પ્રક્રિયા, ક્રિશ્ચિયન પદ્ધતિ મુજબની છે. આ માટે દોષિત કોને ગાણશો ? બાળ કોને ષ દેવાનું તો વ્યર્થ છે. લાઈફ સ્ટાન્ડર્ડના નામે તેમને જે રીતરિવાજ શીખવાડવામાં આવે છે, તેથી તેમના જીવનમાંથી. ભારતીયતાનો લોપ થઈ રહ્યો છે. અભિભાવક આ દષ્ટિએ કોઈ જ વિચારતા નથી. આવા સંજોગોમાં શિક્ષણના માધ્યમ દ્વારા જ સંસ્કૃતિને સુરક્ષિત રાખી શકાશે. શાસ્તુપાળ અને મહાભામિનું મહત્વ
માતૃભાષાના મહત્ત્વનો અસ્વીકાર કરનારા લોકો માતૃભૂમિનું મૂલ્યાંકન કેવી રીતે કરશે ? ઉચ્ચ શિક્ષણ અથવા વિશીષ યોગ્યતાના નામે દેશની પ્રતિભાઓનું વિદેશમાં પલાયન થવું
એ. એક બાહુ મોટો પડકાર છે. અમે એમ કહેવા નથી માગતા કે બીજા દેશોમાં જઈને નવી વાત ન શીખવી જોઈએ. જ્ઞાનાર્જન માટે વિદ્યાર્થી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org