________________
સુખચેનથી જીવી શકશે.
કેટલાક લોકો પૂછે છે કે અર્થશાસ્ત્ર સાથે મહાવીરને જોડવાનો ઉદ્દેશ શો છે ? આ પ્રસંગે એક દોહો યાદ આવે છે
દહી જુ માટે ઘાલિયો કરે જુ દાઝાજાઝ / ઊન્ડા ઠંડા ક્યું કરે? (એક) માખણ કૈરે કાજ રે
માનવી દૂધ ઉકાળે છે, ઠંડું કરે છે, દહીં જમાવે છે, તેને માટીના પાત્રમાં ભરે છે અને વલોણા વડે તેનું મંથન કરે છે. તેને ફીણવાળું બનાવી દે છે. શા માટે ? માખણ મેળવવું છે. માખણના ઉદ્દેશથી તે સમગ્ર પ્રક્રિયા કરે છે. અર્થશાસ્ત્રના સંબંધમાં આ સમગ્ર ચર્ચા-પરિચર્ચાનો એક જ ઉદ્દેશ છે કે અશાંત અને બેચેન માનવીને કોઈ એવો રસ્તો મળી જાય કે જેના ઉપર ચાલીને તે શાંતિનો અનુભવ કરી શકે.
નવું દર્શન : નવો સમાજ | ૨૦૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org