________________
પરંતુ તેમાં જે ખામી છે, અધૂરાપણું છે તેને દૂર કરવા માટે જીવનવિજ્ઞાનને શિક્ષણ સાથે જોડવાની જરૂર છે. જે વિદ્યાર્થી આ વિષયમાં વિશેષ યોગ્યતા વિકસાવવા ઈચ્છે તેને માટે તે એક સ્વતંત્ર વિષય પણ બની શકે છે. જ્યાં વિશિષ્ટીકરણનું લક્ષ્ય ન હોય ત્યાં પ્રત્યેક વિષય સાથે પ્રાયોગિક રૂપે જીવનવિજ્ઞાન ભણવામાં આવે તો શિક્ષણનો આ નવો હેતુ વિદ્યાર્થીના જીવનમાં નવી દિશા ખોલવાની સંભાવનાને પ્રશસ્ત કરશે.
કલશોક લાડીલા વટાણા લાગી કરી નવું દર્શન નો સમાજathe
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org