________________
અને સંકલ્પની શિથિલતાનાં ઉદાહરણો તો ગમે ત્યાં જોવા મળશે, પરંતુ મુનિ સ્થૂલિભદ્ર જેવા ઉદાત્તચારિત્ર અને દૃઢ સંકલ્પવાળા લોકો ક્યાં છે?
પ્રશ્ન ઉદ્ભવી શકે કે તેમણે એવી દૃઢતા શી રીતે મેળવી ? મારું પોતાનું અનુમાન એવું છે કે તેમણે ચોક્કસ ધ્યાનની ઊંડી સાધના કરી હશે. ધ્યાન વગર મનની આટલી બધી નિર્મળતા, સ્વસ્થતા કે સ્થિરતાની કલ્પના જ અશક્ય છે.
Jain Educationa International
નવું દર્શન નવો સમાજ ૧૪૨
For Personal and Private Use Only
www.jainelibrary.org