________________
સાંભળે કોણ? ડોશીના કહેવાથી ખીર કોણ બનાવે ? જ્યારે પાશ્ચાત્ય દેશોમાંથી સેલ્ફ મેનેજમેન્ટની લહર આવી તો ભારતીય લોકોનું ધ્યાન ખેંચાયું. હવે તેઓ વ્યવસાયમાં સ્વપ્રબંધનની ચર્ચા કરે છે. ચચ ગમે ત્યાંથી શરૂ થાય, આખરે તો તેને જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે જોડવી પડશે. નહિતર ન તો સ્વાચ્ય બચશે, ન સંપત્તિ બચશે અને ન તો જીવન બચશે.
આજના યુગમાં કેટલાક લોકો એવા છે કે જેઓ ઘણાં મોટાં મોટાં કામ કરે છે, પરંતુ સ્વપ્રબંધનની દૃષ્ટિએ કાંઈક જ કરતા નથી. તેઓ પોતાની નિદ્રા ગુમાવે છે, ભૂખ ગુમાવે છે અને શરીર ગુમાવી બેસે છે. તેઓ રાત-દિવસ ટેન્શનમાં જીવે છે. એવા લોકોને મારી સલાહ છે કે હજી પણ ચેતી જાવ. પોતાના સ્વાથ્યનો સોદો ન કરો. જીવનનો સોદો ન કરો. સારું જીવન જીવવા માટે તેમણે સંયમની સાધના કરવી જોઈએ. સ્વપ્રબંધન એ જ સાધનાનું એક અંગ છે. સંયમ છે તો જીવન છે, પ્રબંધન છે તો જીવન છે. આ આસ્થાસૂત્રને હાથમાં રાખવાથી જ જીવનયાત્રાની ગતિ નિરવરોધરૂપે આગળ વધી શકે છે.
w
ww
સમયની સાધના અને સ્વપ્રબંધન સરકારશ્ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org