SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. છતાં જેટલો ઉપયોગ થવો જોઈતો હતો તેટલો થઈ શક્યો નહોતો. સમયના સંદર્ભમાં એક બીજી વાત પણ જાણવા જેવી છે અને તે એકે યોગ્ય સમયે જ કામ થઈ શકે છે. જે કામ બાળપણમાં થઈ શકે છે તે કામ ઘડપણ શી રીતે થાય ? કેટલાક લોકો કહે છે કે બાળકોને દીક્ષા ના આપવી જોઈએ. કોઈ ચોકક્સ દષ્ટિએ તેમની વાત વાજબી હોઈ શકે છે, પણ તેઓ એ વાત કેમ ભૂલી જાય છે કે બાળપણમાં જે સંસ્કાર આવી શકે છે તે પુખ્ત થયા પછી મારી શકતા નથી. રિલાણનો તિજારા મૃણ બાળપણમાં જ અધિક શક્ય છે. સદગુણોનાં જે બીજી બાછાપાણીની ફળદ્રુપ ભૂમિમાં વાવી શકાય છે તે પ્રૌઢતાની ઠોર ધરતીમાં ની રીતે વાવી શકાશે? નીરને બહાર કરીને સમયનું મૂલ્ય જે તે સમયે જ થાય છે. એક સમય એવો હોય છે કે જ્યારે વ્યક્તિ પાસે કોઈકની સાથે વાત કરવાની ફુરસદ નથી હોતી. મળનારા લોકોની લાંબી લાઈન હોય છે. અત્યંત આવશ્યકતા હોય છતાં તેમને સમય આપી શકાતો નથી. જીવનના એક પડાવ ઉપર વ્યક્તિ દ્વાર્થથી નિવૃત્ત થઈ જાય છે. તે સમયે તેની પાસે ખૂબ સમય હોય છે. પરંતુ બીજું કોઈ ત્યાં આવતું નથી. તેની પાસે બેસતું નથી કે તેની સાથે વાત કરતું નથી. આ સ્થિતિ તેને માટે અસહ્ય હોય છે. પરંતુ તેને બદલવાનો કોઈ ઉપાય હોતો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ નિસાને પોતાના જીવનની આ વિપત્તિની ચર્ચા કરતાં કહ્યું કે. જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે અનેક લોકો મને મળવા માગતા હતા. હું તેને સમય આપી શકતો નહોતો. આજે હું આખો દિવસ માત્ર બેસી રહે છે, પરંતુ કોઈ વ્યક્તિ મને મળવા માટે આવતી નથી.' આવો જ એક પ્રસંગ પ્રભુદયાળજીનો છે. તેઓ દિલ્હીમાં હતા. તેમના ઘરમાં લોકોની ભારે ભીડ જામેલી રહેતી હતી. તેઓ કોઈ ના નહોતા. સક્રિય રાજકારણમાં પણ નહોતા. છતાં તેમનો ભારે પ્રભાવ હતો. લોકો તેમની પાસે આવતા અને પોતાની સમસ્યાઓના સામાલિનામાં તેમનો સહયોગ લેતા. એક સમય એવો આવ્યો કે જ્યારે હાબલીવાલજી સ્વસ્થ થઈ ગયા. વૃદ્ધ થઈ ગયા. તેમને પક્ષાઘાત (લકવો) થાઈ ગયો. લોકોની અવરજવર બંધ થઈ ગઈ. તેમને એક્લતાનો અનુભવ થવા લાગ્યો. તેઓ એ સ્થિતિથી વ્યથિત થઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy