________________
બદલાવાની વાત માત્ર સૈદ્ધાત્તિક વાત નથી. મનનો વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. અપેક્ષા છે કે નિષ્ઠા અને સંકલ્પ સહિત પ્રત્યેક સિદ્ધાન્તને પ્રયોગમાં લાવી શકું.
જે વ્યક્તિ તનાવથી છૂટકારો મેળવવા ઇચ્છતી હોય તે પોતાની જીવનશૈલી બદલે, વૃત્તિઓનો સંયમે કરે, અતીતની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પનાઓની જાળથી મુક્ત રહે, અનુપ્રેક્ષા-સમવૃત્તિ, શ્વાસપેક્ષા અને કાયોત્સર્ગનો અભ્યાસ કરે, તનાવનો પંજો આપોઆપ ઢીલો પડી જશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org