SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ से णं अंगट्ठयाए सत्तमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, दस उद्देसण- . काला, दस समुद्देसणकाला, संखेज्जाइं पय-सय-सहस्साइं पयग्गेणं पण्णत्ता। से त्तं उवासगदसाओ। मूत्र १४२ । ૧૬૧ અંગની અપેક્ષાએ તે સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાળ છે, દસ સમુદેશનકાળ છે, તેમાં પદેનું પ્રમાણ સંખ્યાતઅગીયાર લાખ બાવન હજારનું છે. સંખ્યાત અક્ષરે છે. યાવત્ ચરણકરણની પ્રરૂપણ કરવામાં આવે છે. ઉપાસક દશાંગ સૂત્રનું આ પ્રકારનું સ્વરૂપ છે. १००६ प्र० से किं तं अंतगडदसाओ ? उ० अंतगडदसासु णं अंत डाणं णगराइं उज्जाणाई चेइयाई वणाइं राया, अम्मापियरो, समासरणो, धम्मायारया, धम्मकहा, इहलोइय-परलोइय-इड्डिविसेसा, भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा तवोवहाणाइं पडिमाओ बहुविहाओ खमा अज्जवं महवं च सोअं च सच्चसहियं सत्तरसविहो य संजमो उत्तमं च बंभं अकिंचणया तवो चियाओ समिइगुत्तीओ चेव तह अप्पमायजोगो सज्झायज्झाणेण य उत्तमाणं दोण्हं पि लक्खणाई पत्ताण य संजमुत्तमं जियपरीसहाणं चउबिहकम्मयखयम्मि जह केवलस्स लंभो, परियाओ जत्तिओ य जह पालिओ मुणिहिं पायोवगओ य, जो जहिं जत्तियाणि भत्ताणि छेअइत्ता अंतगडो मुनिवरो तमरयोपविष्पमुक्को मोक्खसुहमणुत्तरं च पत्ता। एए अन्ने य एवमाइअत्था बित्थरेणं पख्वेइ। अंतगडदसासु णं परित्ता वायणा. संखेज्जा अणुओगदारा जाव-सखज्जाओ ૧૦૦૦ પ્રશ્ન–હે ભદન્ત! અંતકૃદશાસૂત્રનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-અંતકૃત દશામાં અંતકૃત મુનિએના નગરોનું. ઉદ્યાનનું, ચૈત્યનું, વનખંડાનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણનું, ધર્માચાર્યોનું, ધમકથાઓનું આ લોક અને પરલેકની વિશિષ્ટ અદ્ધિએનું, ભોગના પરિત્યાગનું, દક્ષાઓનું, શ્રાધ્યયનું, વિશિષ્ટ તપસ્યાઓનું, માસિકી આદિના ભેદથી બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું, તથા ક્ષમા, આર્જવા માર્દવનું વર્ણન છે.અન્યના દ્રવ્યનું અપહરણ કરવાથી ઉત્પન્ન થયેલ મલીનતાથી રહિત થવું, પૃથ્વીકાય આદિ સત્તર પ્રકારને સંયમ, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, આગમત વિધી અનુસાર મુનિઓને આહાર પાણી લાવીને દેવા, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ, અપ્રમાદ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ. બન્નેના લક્ષણે એ બધા વિષયેનું તેમજ સર્વવિરતિરૂપ ઉત્તમ સંયમને પ્રાપ્ત કરનારા, પરિષહોને જીતનારા મુનિઓને ઘાતિકને ક્ષય થતાં કેવી રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેઓએ કેટલા વર્ષ સુધી તક્ષાપર્યાય પાલી, જે રીતે તેમણે તેનું પાલન કર્યું, તથા જે મુનિ જ્યાં પાદપપગમન સંથારાને ધારણ કરીને તથા જે મુનિ જેટલા ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને અજ્ઞાન અને મલીન કમસમૂહથી રહિત બનીને અન્તકત-કર્મોને અંત કરનાર થયા છે અને સર્વોત્કૃષ્ટ મેક્ષસુખને પામ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy