SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ : Jain Educationa International સમવાય આચારાંગમાં અતાવેલ ક્રિયા–અનુજાનનું જે જીવ આચરણ કરે છે, તે આત્મસ્વરૂપ બની જાય છે, તેના અભ્યાસ કરીને સમસ્ત પદ્મા ને જાણકાર અને છે, વિવિધ વિષયોના જાણકાર થાય છે. એટલે કે સ્વસમય તથા પરસમયના જ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-વ્રત શ્રમણ ધર્મ, સંયમ આદિની, કરણ–પિંડવિદ્ધિ, સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપે કરવામાં આવી છે, વચનરૂપ પર્યાયથી અથવા નામાદિન ભેઢથી તેમનુ કથન કરાયું છે. સ્વરૂપનુ કથન કરાને તેમની સારી રીતે વિવેચના કરવામાં આવી છે. ભવ્યજીવાના કલ્યાણની ભાવનાથી તેમનું વારવાર કથન કરાયુ છે. તથા ઉપનય અને નિગમન એ બન્નેની દૃષ્ટિએ અથવા સકળ નયોના અભિપ્રાયની અપેક્ષાએ તેમની સ્થાપના શિષ્યાની મતિમાં એવી રીતે કરવામાં આવી છે કે તેમના મનમાં કોઈપણ પ્રકારના સંદેડ રહેવા પામે નહીં. આ પ્રમાણે પેાતાના શિષ્ય જ ભૂસ્વામીને સૂત્રકાર સુધર્માસ્વામી કહે છે કે, “હું જ ભૂ! તમે મને જે આચારાંગનું સ્વરૂપ પૂછ્યું તે જ્ઞાનાચાર આદિ રૂપ છે” આ પ્રમાણે આ વિષય સમજવા. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy