SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ એક મારવાડી કવિકૃત્ય કાવ્ય પંચ અર્ખ જિન ખર્વ દુર્ભલાં અધારા, પંચ અર્ખ જિન ખર્વ કીધ જિન જામણવારા. સિત્યાણવે કોટિ દીધ પ્રોહિતાં, પોરવાડ કબહુ ન નૌ, ઓર પિચાસી કોડિ, ફૂલ તંબોલી હટે. ચંદન સુ ચીર કપૂર મિસિ, કોડિ બહતરિ કપડા, દેતાજ દાંન ખસ્તપાલ યોં, તેજપાલ કરતબ ખડાં. शुरो रणेषु चरणप्रणतेषु सोमो, वक्रोतिवक्र चरिषि बुद्धोडर्थ बोधे । जीतौ गुरुः कविजने कविरक्रियासु, मंदोपि च ग्रहमयो नहि वस्तुपालः १५ (અર્થ: યુદ્ધમાં શૂરો શરણે આવેલાને શીતળ, વાંકાની સાથે વાંકો, અર્થ ખોધમાં જ્ઞાતા, ઈંદ્રિય જીતનારનો ગુરુ (મોટો જિતેન્દ્રય), કવિઓમાં કવિ, અને સદ ઉદ્યોગી એવો (સર્વ ગ્રહોના ગુણવાળો) વસ્તુપાલ છે. વસ્તુપાલ આટલો મોટો ધનવાન અને આવો મોટો સત્તાધારી છતાં કેવો ત્યાગી અને જિતેન્દ્રિય હતો તે આ શ્લોક ઉપરથી જણાય છે : । एकलहारी भूमिसंस्तारकारी, पद्रयांचारी शुद्ध सभ्यकथत्वधारी । यात्राकाले सर्वसच्चितहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी । (અર્થ : દિવસમાં એક વખત ભોજન કરનાર, જમીન પર પથારી કરીને સૂનાર, પગે ચાલીને જનાર, શુદ્ધ સદાચારી, યાત્રાએ જતાં આવતાં જૈન સાધુઓને ન ખપે તેવા સર્વ આહારનો ત્યાગી બ્રહ્મચારી, પુણ્યાત્મા અને વિવેકી છે.) વસ્તુપાળ-તેજપાળના ચારિત્ર્યવર્ણનને માટે ખાસ બે સંસ્કૃત ગ્રંથો રચાયા છે. દરેક જૈનકથાસંગ્રહમાં એમની કથા નોંધાયેલી છે અને સોમેશ્વર જૈનકથાસંગ્રહમાં એમની કથા નોંધાયેલી છે અને * પીતલની ઉપાશ્રય. Jain Educationa International ૫૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy