SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાવાળી હોય છે. હે નરેશ ! કેટલાક લોકો એવા પણ નિષ્ઠુર હોય છે કે કર્મને પણ પોતાના કુળની પરંપરાથી ચાલી આવતી હોવાથી સમજીને એને છોડવામાં હીચકીચાય છે. પરંતુ બુદ્ધિમાન અહિતકારી કર્મને જલદી છોડીને સુખી બની શકે છે. જેમ " अपि वंशक्रमायातां यस्तु हिंसा परित्यनेत् । सश्रेष्टः सुलस इव काल सौकारिकात्मजः ॥" હે રાજન ! પ્રાણી હિંસાને કોઈ પણ શાસ્ત્રકારોએ ધર્મ નથી કહ્યો. આપ ખુદ બુદ્ધિથી વિચાર કરશો તો સમજાશે કે “यदि ग्रावानोर्य तरति तरणिर्युद्युदयते । प्रतीच्यांप्तार्चिर्यदि भजति शैल्यं कथमपि ॥ यदिक्ष्मापीठं स्यादुपरि सकलस्यापि जगतः । प्रसूते सत्यानां तदपि नव वधः कापि सुकृतम् ॥” અર્થાત્ જલમાં પથ્થર તરતો નથી. સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો નથી. અગ્નિ કદાપિ શીતળ નથી હોતો. પૃથ્વી કદાપિ અધોગમનમાં નથી જતી. છતાં પણ ઉપરોક્ત કાર્ય કોઈ દેવ દ્વારા પ્રયોગથી થઈ પણ જાય પરંતુ પ્રાણીઓની હિંસાથી તો ક્યારે પણ સુકૃત નહીં થાય કારણ કે ..... यावन्ति पशुरोमाणि, पशु गोत्रेषु भारत ? तावद् वर्ष सहस्त्राणि पञ्च्चयन्ते पशुघातकाः । પશુના શરીરમાં જેટલા ખાલ છે એટલા વર્ષ સુધી પશુને મારતા નરકમાં જઈને દુઃખ ભોગવે છે ! હે રાજન પ્રાણીઓને પ્રાણ કેવો પ્યારો છે. વીપતે પ્રય માળસ્ય, વોટિનીવિત વ યા ! ધનોટિ પરિત્યખ્ય, નીવો નીવિત મિતિ '' મરણ સમયે એક તરફ કોઈ સુવર્ણ દાન દેવાવાળો હોય ખીજી બાજુ જીવન દેવાવાળો હોય તો તે જીવ સુવર્ણને છોડીને જીવન જીવવાની જ ઇચ્છા કરશે. હે નીતિજ્ઞ મહાનુભાવ ! જરા આપ આપની નીતિ પર જુઓ. Jain Educationa International ૧૦૩ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy