SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અગર સ્વર્ગમાં જવાના હેતુથી પશુઓને મારતા હો તો પહેલાં આપનાં પુત્ર-સ્ત્રી યજમાન અને તમે પોતે જ સ્વર્ગના માટે યજ્ઞમાં બલિ કેમ થતા નથી ? કેમકે આપ લોકોને જેટલી સ્વર્ગની અભિલાષા છે એટલી પશુઓને નથી, પશુ તો બિચારા પુકારી-પુકારીને કહે છે, એક કવિનું વાક્ય - "नाहं स्वर्ग फलोपभोग तृषितो नाभ्यर्थितस्त्वमया संतुष्टस्तण भक्षणेन सततं साधो न युक्तं तव स्वर्गे यान्ति यादित्वया, विनिहता यज्ञे धृवं प्राणिनो !! यज्ञं किं न करोसि मातृपितृभिः पुत्रस्तथा बान्धवै ॥" ભાવાર્થ - યજ્ઞમાં અસંખ્ય પશુઓના બલિદાન આપનાર જરા અમારી પુકાર પણ સાંભળો. અમે સ્વર્ગ ફળના ઉપભોગના તરસ્યા નથી. અને ન તો અને તમને પ્રાર્થના કરી કે તમે અમને સ્વર્ગમાં પહોંચાડો ! પરંતુ અમે તો માત્ર ઘાસ ખાઈન જ આનંદમાં રહેવા ચાહીએ છીએ. એટલા માટે અમને મારવા ઉચિત નથી. અને જો તમે અમને સ્વર્ગમાં મોકલવાના ઈરાદાથી મારતા હો તો આપના માતા-પિતા, પુત્ર-સ્ત્રી બાળ વગેરેને સ્વર્ગમાં મોકલવા જોઈએ. મહાનુભાવો આપ જરા જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરો કે"युपंछित्वा पशून हत्वाः कृत्वा रुधिर कर्दमम् । યવ સ્વ . નર વન અને .” પ્રાણીઓના રુધિરનું કઈમ કરનાર પણ સ્વર્ગમાં જશે ? તો નરકમાં કોણ જશે ? હે રાજન ! આ નિષ્ફર વૃત્તિથી જનતામાં શાંતિ નહિ પરંતુ અશતિ થાય છે. જુઓ "हिंसा विध्नाय जायते, विध्न शान्तयै कृताऽपि हि । कुलाचारधियाऽप्येषा कृता कुल विनाशिनी ॥" મતલબ વિપ્નની શાંતિ માટે કરેલી હિંસા શાંતિ નહિં પરંતુ વિધ્ધ કરવાવાળી બને છે. જેમ કોઈને કુળમાં મિથ્યાઢિ હોય છે કે અમુક દિવસે હિંસા કરવી જોઈએ. પરંતુ તે જ હિંસા કુળનો નાશ ૧૦૨ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy