SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૦મી શતાબદીમાં - જાલોર નાગોર જોધપુર વિ. સં. ૨૦૪માં - મિહિરકુલનું મૃત્યુ થયું વિ. સં. ૧૮૨ વિ. સં. ૬૮૫માં - બ્રહ્મગુપ્ત દ્વારા બ્રહ્મપુટ સિદ્ધાન્ત ગ્રંથની રચના. કરવી.. વિ. સં. ૬૮માં - આ નગર વિદ્યાના મોટા કેન્દ્રસ્થાન તરીકે ઓળખાયું વિ. સં. ૭૦૦માં - નગરની ચરમ સીમા પર પ્રગતિ વિ. સં. થી ૮મી શતાબ્દીમાં - ગૂર્જર પ્રતિહારોની શાન્તિનો પ્રારંભ થયો. વિક્રમની ૮મી શતાબ્દીમાં - કુલ કરોની સ્થાપના તથા ૮૪ ગચ્છોનું ઉત્પત્તિ સ્થળ વિકમ સં. ૦૩માં - મહાકવિ માઘ દ્વારા શિશુપાલ વધ મહાકાવ્યની રચના વિ. સં. ૭૩૩માં - નગરમાં ચાંદીના સિક્કાનું ચલન વિ. સં. ૭૦૫ ૧. રાજા ભાલ દ્વારા નગર ઉપર રાજ કરવું ૨. શ્રી ઉદયપ્રભસૂરીશ્વરજી દ્વારા નગરના ૬૪ કોયાધિપતિ બ્રાહ્મણોને જૈન બનાવવું ૩. રાજ ભાણના કાકાએ દીક્ષા લીધી જેઓ બાદમાં સોમપ્રભાચાર્યના નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૯૯૧માં - શ્રી ઉદયપ્રભ સૂરિ દ્વારા પ્રાગ્વાટે બ્રાહ્મણોને જૈનધર્મી બનાવીને પોરવાડ જાતિનું ઉત્પત્તિ સ્થળ ૯૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy