________________
૮૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અક્ષરની માગણી કરી. અક્ષરે ઉપર આંકડા મૂકેલા છે તે કેટલામી માગણું છે એમ સૂચવે છે.
કવિતાને હિમ્મત વિષે–ભુજંગી છંદ
૩૩૧૬ ૩૨૪૫ ૮ ૧૯૩૬૩૪૧૧ર૩ર૧ર ભ લી કા નિસાસા ધરે | કવિતા ૧૦ ૧૮૩૧ ૭૪૪૨૭ ૨ ૩૭૩૫૧૨૪૦ ૩૮ી
| ડી ક માં કે મિતું કાવ્ય ગીતા ૨૮ ૨૬૩૦૧૫ ૬ ૪૭ ૩ ૪ર૧૩૪૬૨૨૪૭ હવે જો મને જે ડતાં હર્ષ દે છે ૯ ૧૭૪૮રપર૯ ૫ ૪ ૪૧૧૪ ૧૩૯ર૪
પ ક રી મૂજ | સંભાળ લેજે! (૩૬ થી ૫૨)–ળ જણુએ જુદા જુદા સોળ વિષયની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી. તે કવિતાની અકેકી કડી અકેકું કામ કરતાં જતાં શ્રીમદે પૂર્ણ કરાવી હતી અને છેવટે તે સોળે નવી કવિતાઓ શ્રીમદને મે થઈ ગઈ હતી તે પિતે ગાઈ બતાવી હતી. તેમાંના બેત્રણ નમૂના નીચે આપ્યા છે.
૧. ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડયાં છે? તે માટે તકે દેડાવ, અને ઉપરની બે કડી પાછી વાણિયા ઉપર ઉતારવી, એ વિષય આપેલો.
[ શાર્દૂલવિક્રીડિત] અંગે શૈર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી ! પ્રેમી કાયરતા તણે અધિક છે, શાસ્ત્ર કથા એ ખરી;
ભાગી જાય જરૂર તે ભયભર્યો, રે! દેખતાં કેસરી, , તે માટે રથ ચંદ્રને હરણિયાં જોડી દીધાં શ્રી હરિ!”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org