________________
અવધાન
દ
શા
શ્રીમદ્દે કહી આપેલેા ક્ષેાક बद्धो हि को यो विषयानुरागी को वा विमुक्तो विषये विरक्तः ।
"
को वास्ति घोरो नरकः स्वदेहः तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ॥
ગુજરાતી ભાષાના વાક્યનું વિલામ સ્વરૂપ
નાં
ત્ના ષ્ટિ
જે
પે
સુ
તે ભિ
આ
એ
ઇ
જી
ય
તે
Jain Educationa International
| #
સુ
થી
વાં
s
ગુજરાતી વાક્ય કહી બતાવ્યું હતું તે
આપના જેવાં રત્નોથી હજી સુષ્ટિ સુશોભિત છે, એ જોઈ ને આનંદ થાય છે. '
એવી રીતે બાકીની ચૈાદ ભાષાઓના વિલેામ સ્વરૂપે સાંભળેલા અક્ષર ઉપરથી ખરા સ્વરૂપે વાયા કે કાવ્યા કહી બતાવ્યાં હતાં.
5|0|Ð
For Personal and Private Use Only
૧
(૨૭-૨૮)–બે જણ એ વિષયા, કાષ્ટકમાં
આડાઅવળા અક્ષરા માગી પુરા કરાવવા ઈચ્છે છે. શ્રીમદં તે કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેના એક નમૂના અહીં આગળ આપ્યા છે. માગનાર જે નંબરના અનુક્રમ વિના અક્ષર માગે છે તે શ્રીમદ્ આપી તે કાવ્ય પૂર્ણ કરે છે.
નીચેના કાષ્ટકમાં અક્ષરા ઉપર જે આડાઅવળા આંકડા મૂક્યા છે તે પ્રમાણે અક્ષરા મગાયા હતા, તે કાષ્ટકમાં ગાઠવતાં ભુજંગી છંદનું કાવ્ય બન્યું હતું. જેમકે પહેલા અક્ષરની માગણી એવી કરી કે ૪૬મા અક્ષર આપે, એટલે શ્રીમદ્દે ‘ળ’ આપ્યા. પછી ખો અક્ષર ૧૯મા માગ્યા એટલે ‘મ’ આપ્યા. એમ અડતાળીસ વખત
www.jainelibrary.org