________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧૧
મહાલાભ થાય, સમાધિ મરણ થાય તેવી તે ગાથાએ હોવાથી તથા મરણ સમયે પણ સંભળાવવા યેાગ્ય હાવાથી મૂળ રૂપે જ નીચે આપી છેઃ
ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન,
થયું અજ્ઞાન.
ચેતના રૂપ,
“ સદ્ગુરુના નિજપદ નિજમાંહી લશું, દૂર ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ અજર, અમર, અવિનાશી ને, દેહાતીત કર્તા ભકતા કના, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજ ભાવમાં, ચયે
સ્વરૂપ.
અકર્તી ત્યાંય.
અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ, કર્તા ભકતા તેહના, નિવિકલ્પ સ્વરૂપ. મેક્ષ કા નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યા સંક્ષેપમાં, સફળ મા નિગ્રંથ. અહા ! અહા ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા ! શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૈા હીન, તે તા પ્રભુએ આપીએ, વર્તુ ચરણાધીન. આ દેહાર્દિ આજથી, વર્તો પ્રભુ આધીન,
અપાર, ઉપકાર.
દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુના દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યા આપ, મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭ છેલ્લી પંદર ગાથામાં ચૂલિકા રૂપે ઉપસંહાર કર્યો છે. છ પદને વિસ્તારપૂર્વક વિચારવાથી ‘ ષદર્શન જિન અંગ ભણી જે ' જેમ શ્રી આનંદધનજીએ ગાયું છે તેમ છએ દર્શન સમજાશે અને સમ્યક્ દર્શનનાં એ સ્થાનકમાં નિઃશંક થવાથી સમીતના લાભ થશે એમ જણાવી મિથ્યાત્વ જેવા મેાટા રાગ મટાડવા સદ્ગુરુર્વૈદ્યને શેાધી તેની આજ્ઞા રૂપ પૃથ્ય પાળીને સદ્ગુરુના ખેાધને વિચાર ધ્યાનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૪
૧૨૫
૧૨૬
www.jainelibrary.org