________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
વીશમા વર્ષમાં એક સ્નેહી ઉપર શ્રીમદે મુંબઈથી પત્ર લખે છે તે લગ્ન વિષે પોતાના વિચારો દર્શાવતો હોવાથી નીચે આપે છે
લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છેતે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.
લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહે. પણ એઓ ભણુનું એક મમત્વપણું વરા કરાવે છે જેથી તે સઘળું પડતું મુકી વદ ૧૩ કે ૧૪ (પષની) ને રોજ અહીંથી રવાના થાઉં છું.
પરાર્થ કરતી વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.
આપણે અ ન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી; પરંતુ હદય-સગપણને છે. પરસ્પર લોહચુંબકને ગુણ પ્રાપ્ત થયો છે, એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org